હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે

દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More

કોરોના કરતા પણ વધુ ઘાતક હવા પ્રદૂષણઃ માનવજાત સાથે જીડીપીને પણ ફટકારૂપ

દેશભરમાં હાલના સમયમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા અને મૃત્યુ સંખ્યાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે તે સાથે કોરોનાને નાથવા શોધાયેલ રસી અંગે આમ પ્રજામાં મોટી વિટંબણા છે….! કારણ કે રસી … Read More

અમદાવાદના નારોલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિકોને હાલાકી

શિયાળાની ઋતુમાં હવા પાતળી હોવાથી લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને હાલમાં જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી … Read More

ભારતમાં હવા પ્રદૂષણથી ૧.૧૬ લાખથી વધુ નવજાત શિશૂઓના મોત થયાઃ રિપોર્ટ

ભારતમાં હવા પ્રદૂષણના ગંભીર અને ખતરનાક પરિણામોનો ખુલાસો કરતા એક રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ દેશમાં હવા પ્રદૂષણને લીધે એક વર્ષમાં લગભગ ૧,૧૬,૦૦૦ થી વધારે નવજાત શિશૂઓના મો નીપજ્યા … Read More

વિશ્વસ્તરે કોરોના સંક્રમણથી ૧૫ ટકા મોતનો સંબંધ હવા પ્રદૂષણ સાથેઃ રિસર્ચ

કોરોના સંક્રમણને લીધે વિશ્વસ્તરે થયેલી મોતના આશરે ૧૫ ટકા મોતનો સંબંધ લાંબા સમય સુધી હવા પ્રદૂષણવાળા વાતાવરણમાં રહેવાને લીધે થઇ હતી. આ દાવો યુરોપિયન વિજ્ઞાનીઓએ તેમના તાજેતરના એક રિસર્ચ થકી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news