અમદાવાદમાં નવરંગપુરા સ્ટેડિયમ પાસે ફરસાણની દુકાન સહિત ત્રણ દુકાનોમાં આગ

શહેરના નવરંગપુરા સ્ટેડિયમ રોડ પાસે આવેલી મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવા માટે ફાયર વિભાગની ૧૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને … Read More

ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની સામે ભંગારના ડેલામા આગ, જાનહાની ટાળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધવા પામ્યાં છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની સામે ભંગારના ડેલામા આગ લાગવાનો બનાવ બનવા પામ્યો … Read More