પૂણેમાં કોમર્શિયલ દુકાન અને ગોડાઉનમાં ભીષણ આગ

પુણેના કેકે ગંગાધામ ચોક પાસે આવેલી આઈ માતા મંદિરની સામે કોમર્શિયલ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારના ગોડાઉનમાં પ્રથમ આગ લાગી હતી. જેના કારણે ડઝનબંધ દુકાનો અને ગોડાઉન … Read More

કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી

એક તરફ ભારતના એક ભાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ છે ત્યારે બીજા ભાગમાં લોકો ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ સમયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકો હેરાન … Read More

વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ વખાણ કરતા PM મોદીએ આભાર માન્યો

બિપરજોય વાવાઝોડાએ જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત સરકાર અને તંત્રએ તોફાન સામે મજબૂત ટક્કર આપી છે. આ … Read More

ભારે પવનથી અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં … Read More

અમરેલીનાં મોરંગી ગામમાં ૧૦૦થી વધું મકાનોના છાપરા ઉડ્યા

અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અત્યાર સુધીની સૌથી મોટી અસર જોવા મળી છે. રાજુલા તાલુકાના મોરંગી ગામમાં અત્યંત ભારે પવન ફૂકાયો છે. મોરંગી ગામમાં ૧૦૦ મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા … Read More

કચ્છમાં ૪૬ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયુ

વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી … Read More

દિલ્હીના મુખર્જી નગરના કોચિંગ સેન્ટરમાં આગ લાગી

દિલ્હીના મુખર્જી નગરમાં સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો. કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સાથે આગને કાબૂમાં લેવા માટે … Read More

જખૌ બંદર પર કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા

કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા … Read More

અમદાવાદમાં અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી ૩ કલાકને લઈને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, … Read More

વાવાઝોડાને પહોંચી વળવા BMCએ ૧૨૦ સુરક્ષાકર્મીઓની ટીમ ઉતારી

બિપરજોય તોફાનનો સામનો કરવા માટે મુંબઈ તૈયાર છે. BMCએ ડૂબવા અને અન્ય અકસ્માતોથી બચાવવા ૨૬ લાઈફગાર્ડમાં વધારો કર્યો છે. તો દરિયાકાંઠે ૧૨૦ સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news