ભર ઉનાળામાં તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટેનો કાયમ માટેનો કકળાટ યથાવત રહ્યો છે. પાણી બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જોકે, પીવાના પાણી મુદ્દે ધારાસભ્ય દ્વારા ધરણા કાર્યક્રમ … Read More

તળાજાના અલંગ શિપયાર્ડમાં ભીષણ આગ લાગી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવેલા બે પ્લોટમાં સ્થિત સંતકૃપા ફર્નિચર નામે એક સેકન્ડ સેલ ઘરવખરી-રાચરચીલુંનું વેચાણ કરતાં પ્રવિણભાઇ નામનાં વેપારીના પ્લોટમાં સવારે કોઈ અજ્ઞાત કારણોસર … Read More