ઉત્તરાખંડ હોનારત બાદ જમ્મુ-કાશ્મીરમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ

જમ્મુ કાશ્મીરમાં સોમવારે સવારે આશરે ૪ : ૫૬ કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. તે સમયે બધા લોકો ઘરમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા જેથી તેમને ધરતીકંપનો અણસાર નહોતો આવ્યો. … Read More

ઉત્તરાખંડમાં ટનલમાં રેસ્ક્યૂ ચાલુ, હજુ ૩૦ લોકો ફસાયેલા, ૨૦૦થી વધુ ગુમ

૩૦૦ જવાનો દ્વારા ટનલ સાફ કરવાની કામગીરી હાથ ધરાઇ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી મચી છે. અહીં પાણીના પ્રવાહમાં પાવર પ્લાન્ટ, પુલ અને ઘરોથી માંડીને ઘણા લોકો પણ તણાઇ … Read More

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા મચેલી તબાહીમાં ફસાયા ૫૦૦ ગુજરાતીઓ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર છે. પાણીના ધસમસતા પ્રવાહને જાેતા કીર્તી નગર, દેવપ્રયાગ, મુની કી … Read More

ઉત્તરાખંડમાં ૨૦૧૩નું પુનરાવર્તનઃ કેદારનાથ પ્રલયમાં ૫૦ હજારથી વધુ લોકો ગુમ થયા હતા

વિશાળ હિમાલય પર્વતના ખોળામાં કેદારનાથ ધામ છે. આ ચારધામ યાત્રાના ચાર સ્તંભોમાંથી એક છે અને હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળોમાં તેની ગણતરી થાય છે. જૂન ૨૦૧૩માં દેવભૂમિ કહેવાતા રાજ્ય ઉત્તરાખંડમાં દેશની સૌથી … Read More

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા તબાહીઃ અનેક લોકો તણાયાંની આશંકા

૧૫૦થી વધુ લોકોના મોતની આશંકા, ૧૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું અનુમાન, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું રેણી ગામમાં મોટી તારાજીની આશંકા, રેસ્ક્યુ ટીમ … Read More