ઉત્તરાખંડમાં ૨૦૧૩નું પુનરાવર્તનઃ કેદારનાથ પ્રલયમાં ૫૦ હજારથી વધુ લોકો ગુમ થયા હતા

વિશાળ હિમાલય પર્વતના ખોળામાં કેદારનાથ ધામ છે. આ ચારધામ યાત્રાના ચાર સ્તંભોમાંથી એક છે અને હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળોમાં તેની ગણતરી થાય છે. જૂન ૨૦૧૩માં દેવભૂમિ કહેવાતા રાજ્ય ઉત્તરાખંડમાં દેશની સૌથી … Read More