અમદાવાદના ચાંગોદર જીઆઈડીસી ખાતે કંપનીમાં ભીષણ આગ

અમદાવાદમાં દિનપ્રતિ દિન આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક આગની ઘટના સમાઈ આવી છે. શહેરના ચાંગોદર GIDC ખાતે કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. માહિતી માહિતી અર્હી છે કે, રામદેવ ફેકટરી સામે આવેલ વેસેલીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે.

આગ લાગતાની જાણ થતા ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. હાલ આગ પર કાબુ મેળવવામાં અવી રહ્યો છે. આગ કયા કારણોસર લાગીએ હાલ જણાઈ શકાયું નથી. આ આજ્ઞા પગલે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.