કોરોના મહામારીને કારણે ડેરી ઉદ્યોગને પડશે મોટો ફટકો

સામાન્ય રીતે ઉનાળાની સિઝન આઇસક્રીમ, છાશ અને દૂધમાંથી ખાદ્ય અને પીણા ઉત્પાદનો બનાવતી કંપનીઓ માટે ખૂબ સારી આવક લઈને આવે છે. આ વખતે માર્ચમાં જ ગરમી શરૂ થઈ છે, પરંતુ … Read More

કોરોનાઃ ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો

કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણથી બચવા માટે લોકો ઘરેલું ઉપચાર કરી રહ્યા છે. ઉકાળો, લીંબુનું શરબત, નારિયેળ પાણી, હળદર-આદુ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ લોકો એકબીજાને સો.મીડિયા પર આપી રહ્યા છે. … Read More

ગુજરાત રસીકરણમાં બીજા સ્થાને, રસીકરણ એ રામબાણ ઈલાજ

દેશમાં કોરોનાનો બીજાે વોર શરૂ થઈ ગયો છે. જે પહેલા કરતા પણ વધુ ધાતકી સાબિત થયો છે. ત્યારે રામબાણ ઈલાજ માત્ર માસ્ક અને રસીકરણ છે. ત્યારે કોરોનાની મહામારીથી બચાવા માટે … Read More

“ફેસમાસ્ક”માં નેનો પ્લાસ્ટિકનો ઉપયોગ વિશ્વને કઈ ગર્તામાં ધકેલશે…..?

બે વર્ષ પહેલા ૫૦ માઈક્રોન નીચેની કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરિણામે પ્લાસ્ટિક કચરો સહિતના મેદાનો,જાહેર ઉપયોગી સ્થળો, વહેતી નદીઓ, વોકળા, તળાવો, ફરવાના … Read More

ગાયના છાણ વડે હવન કરવાથી ૧૨ કલાક સુધી ઘર સેનિટાઈઝ રહે છેઃ ઉષા ઠાકુર

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કોરોના વાયરસથી બચવા માટે એક ખૂબ જ વિચિત્ર તર્ક આપ્યો હતો. ઉષા ઠાકુરે વૈદિક જીવનશૈલી અપનાવવા પર જોર આપતા કહ્યું હતું કે, “જો તમે … Read More

દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધારે સંક્રમણ ફેલાવી શકે છે

કોરોના વાયરસ મહામારી થોડા સમયથી એકદમ નિયંત્રણમાં આવી ગઈ હતી. પરંતુ અચાનક ફરી માથુ ઉચક્યું છે. તેમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેને તો મુશ્કેલીઓ વધારી દીધી છે. બ્રિટન, સાઉથ આફ્રિકા … Read More

કોઇપણ ટ્રેડિશનલ દવાને કોરોનાની સારવારને લઇ સર્ટિફિકેશન કર્યું નથી

પતંજલિની કોરોનિલ દવાને લઇ WHOએ કર્યો મોટો ધડાકો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સ્પષ્ટતા કરી કે તેમણે કોવિડ-૧૯ની ટ્રીટમેન્ટ માટે કોઇપણ ટ્રેડિશનલ મેડિસિનની અસરનોના કોઇ રિવ્યુ કર્યો છે અને ના તો કોઇને … Read More

હવે દુનિયાભરના લોકોને લાગશે ભારતની રસી, WHOએ આપી ઈમરજન્સી મંજૂરી

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કરેલી બે કોવીડ-૧૯ રસીના ઇમરજન્સી ઉપયોગને … Read More

હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, પ્રતિબંધોમાં ઢીલ ન આપવામાં આવેઃ WHO

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ડિરેક્ટર ટેડ્રોસ અઘનોમ ઘેબ્રેસિયસએ કહ્યું છે કે કોરોના વાયરસનાં કેસમાં થયેલો ઘટાડો તે પ્રોત્સાહનરૂપ છે, પરંતું કોવિડ-૧૯નાં ફેલાવાને રોકવામાં મદદરૂપ થઇ રહેલા પ્રતિબંધોમાં ઢીલાસ આપવી ન જોઇએ. … Read More

ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયો હતો કોરોના વાયરસઃ WHO

વુહાન પહોંચેલી WHOની ટીમે વુહાનથી બહારની દુનિયામાં વાયરસ ફેલાવાના પૂરાવા લીધા વૈશ્વિક કોરોના મહામારીના જડ સુધી પહોંચવા માટે તપાસ અર્થે ચીનના વુહાન શહેર પહોંચેલી વિશ્વ સ્વાસ્થ સંગઠનની ટીમે મહત્વનો ખુલાસો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news