વડોદરામાં ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

વડોદરામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો વધતા સયાજી હોસ્પિટલની ઓપોડીમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ૧૪૨૯ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જેમાં ૨૫૪ દર્દીઓ મેડિકલ ઓપીડીમાં નોંધાયા હતા. મંગળવારે લેવાયેલા શંકાસ્પદ … Read More

પાંચ દિવસમાં ગુજરાતમાં કોરોના કેસમાં ૮૮ ટકાનો વધારો

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૯૪૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. યારે કુલ મૃત્યુઆકં ૧૦૦૮૬ પર પહોંચ્યો છે. રાયમાં એકિટવ કેસ ૨૧૫ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર યારે ૨૧૦ … Read More

કેન્દ્ર સરકારની મંજુરી આપી વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ૬૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેના ઘરની નજીક રસી મેળવી શકશે. આ સિવાય ૬૦ વર્ષથી ઓછી ઉંમરના વિકલાંગોને તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા … Read More

ભારતમાં રસીકરણનો આંકડો ૯૧ કરોડે પહોંચ્યો

કેરળમાં સોમવારે કોરોનાના નવા ૮૮૫૦ કેસો નોંધાયા હતા. જ્યારે વધુ ૧૪૯ લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાથી કેરળમાં એક દિવસમાં ૧૭૦૦૭ લોકો સાજા થઇ ગયા હતા. જ્યારે એક્ટિવ કેસો ૧,૨૮,૭૩૬ પહોંચ્યો … Read More

કોવિડ-19 વૈશ્વિક મહામારી દરમિયાન ટીબી સારવારની વ્યવસ્થા કેવી રીતે કરવી?

2019માં 26.9 લાખ કેસોની અંદાજિત વ્યાપ્તિ સાથે, ભારતનું ટીબી ભારણ વિશ્વભરમાં સૌથી વધુ છે. વિશ્વના આશરે એક ચતૃર્થાંશ કેસ ભારતમાં અસ્તિત્વમાં છે અને દર વર્ષે આ રોગને કારણે લગભગ 4,00,000 … Read More

કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝના ર્નિણયને સ્વાસ્થ્ય અધિકારીઓનો ટેકો

ચીનમાં સોમવારે નવા ૪૯ કોરોના કેસીસ નોંધાયા હતાં કે જે એક દિવસ અગાઉ ૬૬ કેસ નોંધાયા હતાં, તેમ ચીનના નેશનલ હેલ્થ કમિશનના ડેટામાં જણાવાયું હતું. ડેટા અનુસાર નવા સંક્રમણમાં ૨૮ … Read More

બાળકો માટે કોરોનાની રસી સલામત : ફાઇઝર

બ્રિટનમાં ૧૨થી ૧૫ વર્ષના સ્વસ્થ બાળકોને શાળાની અંદર જ ફાઇઝરની કોવિડ વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષણ વધારે કથળતું અટકે તે આશાઓ સાથે યુકે સરકાર બાળકોને ફાઇઝરનો સિંગલ … Read More

કોવેક્સિન રસીને પાંચ ઓક્ટોબરે મંજૂરી અપાશે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના સહકારમાં હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન રસી વિકસાવવામાં આવી છે. દરમ્યાન યુએસએમાં એફડીએ દ્વારા ૬૫ વર્ષ કરતાં વધારે … Read More

WHO એ ભારતને આપી શુભેચ્છા : ૭૫ કરોડ ડોઝ આપ્યા

કેરળમાં રવિવારે કોરોનાથી ૨૮ હજાર લોકોને સાજા કરી લેવાયા હતા. જે વિસ્તારોમાં હાલ રસી પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવાની કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે મંજૂરી આપી છે. આ … Read More

કેન્દ્ર દ્વારા વધુ ૬૬ કરોડ કોવિશિલ્ડનો ઓર્ડર અપાયો

પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટને સૌથી મોટી અસર થઈ છે જેમાં બ્રિટનની ઓકસફર્ડ યુનિ. તથા અમેરિકી ફાર્મા જાયન્ટસ એસ્ટ્રાજેનેકા સાથે સંયુક્ત રીતે કોવિશિલ્ડ તૈયાર કરી છે જે ભારતમાં ૯૦% લોકોને વેકસીનેટ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news