ગુજરાતમાં પહેલા દિવસે જ ૫.૫૦ લાખ તરૂણોને વેક્સિન અપાઈ

દેશભરમાં કિશોરો-કિસોરીના રસીકરણના પહેલા દિવસે સોમવારે કુલ ૪૧ લાખ કિશોરોને રસી આપવામાં આવી હતી. સૌથી વધુ ૭.૫ લાખ કિશોરો-કિશોરીને મધ્યપ્રદેશમાં રસી અપાઈ હતી. જ્યારે ૫.૫૦ લાખ સાથે ગુજરાત દેશમાં બીજા … Read More

૭ જાન્યુઆરી સુધીમાં ૨.૫ લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ

રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની … Read More

રાજ્યમાં આજથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ શરૂ

આજથી રાજ્યમાં ૩થી ૯ જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-૧૯ને કોરોના વેક્સિન અપાશે. શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થીના રસીકરણ માટે … Read More

વડોદરા જિલ્લામાં ૧.૫ લાખ તરૂણોને વેક્સિનેટ કરાશે

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં … Read More

દેશમાં ૧ જાન્યુઆરીથી બાળકોની રસી માટે રજિસ્ટ્રેશન કરી શકાશે

ભારત પહેલા પણ ઘણા દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. જોકે વય મર્યાદા ભારતથી અલગ રાખવામાં આવી છે. યુકેમાં ૧૨-૧૫ વર્ષના, ડેનમાર્કમાં ૧૨-૧૫ વર્ષ, સ્પેનમાં ૧૨-૧૯ વર્ષ, ફ્રાન્સમાં ૧૨-૧૭ … Read More

બાળકોના વેક્સિનેશનમાં માત્ર કોવેક્સિનનો જ વિકલ્પ મળશે

ભારત બાયોટેકે આ વર્ષે જૂન-જુલાઈમાં ૨થી ૧૮ વર્ષની વયના બાળકો પર કોવેક્સિનનું ટ્રાયલ હાથ ધર્યું હતું. આ રસી ટ્રાયલમાં અસરકારક સાબિત થઈ છે. સામાન્ય આડઅસર જેમ કે તાવ, શરીરમાં દુખાવો, … Read More

દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ વેક્સિન પણ આવશેઃ વડાપ્રધાન

ભારતમાં મોટા ભાગના વયસ્કોને અત્યાર સુધી ઈન્જેક્શનથી જ કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જો કે બાળકોને દુખે તેવા વેક્સિનના ઈન્જેક્શનને બદલે નાકથી વેક્સિન આપવાનો પ્રસ્તાવ છે. માનવામાં આવે છે કે … Read More

૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને વેક્સિન અપાશે : વડાપ્રધાન

વિશ્વમાં કોરોનાને લઈને અનુમાન અલગ અલગ છે. પરંતુ કોરોના વિરૂદ્ધ આપણી લડાઈ શરૂઆતથી જ વૈજ્ઞાનિકોના સિદ્ધાંતો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર જ આધારિત રહી છે અને તેના લાભ પણ અનુભવી રહ્યાં છીએ. … Read More

બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગથી મહામારીનો અંત નહીં આવે : ડબ્લ્યુએચઓ

યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોચના અધિકારીએ ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસના કેસોમાં “નોંધપાત્ર વધારો” માટે સરકારોને તૈયાર રહેવા જણાવ્યું હતું. ઓમિક્રોન પહેલાથી જ ઘણા દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. WHOના … Read More

રસીમાં ફેરફાર કરીને સમસ્યાનો સામનો કરી શકાય છે : ડો. ગુલેરિયા

દર વર્ષે નવી ઈન્ફલ્યુએન્ઝા રસીનું ઉત્પાદન સૂચવે છે કે પરિવર્તનની સ્થિતિમાં હાલની રસીઓમાં ફેરફાર કરવો શક્ય છે. તેમણે કહ્યું કે રોગચાળાના નિષ્ણાતો વાયરસના પરિવર્તનમાં રસી ઓછી અસરકારક હોવાને લઈને ચિંતિત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news