વાહ….! પર્યાવરણ સજાગતાના સમન્વયને દર્શાવતા અદભૂત શિલ્પો વધારી રહ્યાં છે શહેરની શોભા

અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના કેટલાંક વિસ્તારોમાંથી પસાર થઇએ ત્યારે અચંબિત કરી દેતા સ્કલ્પચર નજરે … Read More

રૂ. ૨૮.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત આઇ.ટી.આઇ. કુબેરનગરના બહુમાળી મકાનનું લોકાર્પણ, રાજ્યમાં ૫ મેગા આઈ.ટી.આઈનું નિર્માણ થશે

આવનારા સમયમાં અન્ય ચાર મેગા આઈ.ટી.આઈ. રાજ્યમાં તૈયાર કરવામાં આવશે – ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. … Read More

બંગાળની ખાડીમાં ચક્રવાત, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

ભારતમાં ચોમાસાની શરૂઆત થતા જ ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જો પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો ઉત્તર બંગાળમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ દક્ષિણ બંગાળમાં … Read More

વિદેશમંત્રીએ પ્રધાનમંત્રીના વ્યક્તિત્વના વખાણ કર્યા, PM વિષે કહી આ વાત

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે … Read More

ચંદ્રયાન ૩ના લોન્ચિગ સમયનો ફલાઈટમાંથી દેખાયો અદ્દભુત આકાશી નજારો…

દરેક ભારતીયો ૧૪ જુલાઈ, ૨૦૨૩ના બપોરે ૨.૩૫ કલાકે ચંદ્રયાન ૩ની લોન્ચિંગની ઐતિહાસિક ઘટના જોઈ હતી. ચંદ્રયાન ૩ની સફળી લોન્ચિંગ બાદ હવે આખો દેશ ચંદ્રયાન ૩નો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની રાહ … Read More

હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં ૨૪ના મોત, ૮ મૃતદેહ મળ્યા

ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી ૨૪ લોકોના મોત થયા છે. … Read More

પર્યાવરણને લઇને લગાવામાં આવેલા દંડ વસૂલવામાં અધિકારીઓ બેદરકારી દાખવે છે

ગંગા અને યમુના નદીઓને સાફ કરવામાં આવશે તો દેશ માટે ઘણું મોટું કામ થશે નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ન્યાયિક સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલે 14 જુલાઈ શુક્રવારે પર્યાવરણને નુકસાન કરનારાઓ … Read More

ટેક્ષટાઈલ ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણઃ નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ.

સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના … Read More

જીસીસીઆઈના 2023-24 માટેના પ્રમુખ તરીકે અજય પટેલ, સીની. વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનીયર અને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલ

સમારોહમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન અને GCCIની એમ્પાવર્ડ એપેક્સ કમિટીના ચેરમેન પંકજભાઈ પટેલ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી પણ ઉપસ્થિત … Read More

યમુના નદીના જળ સ્તરમાં સતત વધારો થતા દિલ્હીમાં વધી રહ્યું છે પૂરનું જોખમ

ભારતમાં ચોમાસુ શરૂ થયા બાદ ઘણા રાજ્યોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં યમુના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news