બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી

  હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રી બળવંતસિંહ … Read More

ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્‌લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી

ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ” ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે … Read More

ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળતાં ફફડાટ, 6 દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુના મોકલાયા

અમદાવાદ: કોરોના બાદ હવે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતના બે જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 6 … Read More

જળવાયુ પરિવર્તનને કારણે ફંગસ માનવજાતિ માટે નવી બીમારીઓ લઈ આવી શકે છે

જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે પૃથ્વી પર ભયાનક સંકટની ચેતવણી આપી ફંગસ લાવી શકે માનવોને મારવાની નવી બીમારી, ફંગસ બની શકે છે માનવ જાતિ માટે ખતરોઃ વૈજ્ઞાનિકે આપી ચેતવણી નવીદિલ્હીઃ એક જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે … Read More

Health: દિલ્હીના ડૉક્ટરોએ ચીનના ‘ H9N2’ વિશે ચેતવણી સાથે સાવચેતી રાખવા પણ કહ્યું

રહસ્યમય રોગ પર દિલ્હીના તબીબોએ કહ્યું, “બાળકોની ઉધરસને હળવાશથી ન લો, જો ઉધરસ, શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો…” નવીદિલ્હીઃ ચીનમાં બાળકોમાં ફેલાતા રહસ્યમય ન્યુમોનિયાને … Read More

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક બીમારી ગમે ત્યારે ત્રાટકી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

નવીદિલ્હીઃ દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી એક્સ (X)થી ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવી … Read More

અત્યંત ચેપી વાયરસથી બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં દીપડાના ૭ બચ્ચાના મોતથી હંગામો થયો

નવીદિલ્હીઃ બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં વાયરસ ફેલાયો છે. દીપડાના ૭ બચ્ચાના મોતથી ચકચાર મચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ ૨૨ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. મૃત્યુ પામેલા સાત … Read More

કોરોના પછી H3N2 વાયરસ, કેટલો ખતરનાક છે આ વાયરસ અને શું છે તેના લક્ષણો?.. જાણો

વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ એ બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં આ રોગચાળાને કારણે લાખો લોકોના મોત થયા છે. કોરોના બાદ હવે H3N2 વાયરસે ડોક્ટરોને ચિંતામાં મૂકી દીધા … Read More

ચીનમાં મળેલ નવા વાયરસનો કોઈ ઈલાજ ન હોવાનો દાવો

ચીનના વુહાનમાંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news