Sabarmati River Pollution: અમને લોકોના જીવની ચિંતા છે, હાઈકોર્ટે એએમસીની ઈચ્છા શક્તિને લઈને લગાવી ફટકાર

હંમેશા સમસ્યાઓ જ જણાવો છો, કામગીરીમાં કોઈ પ્રગતિ જોવા મળી રહી નથીઃ હાઈકોર્ટ સુઓમોટોના આટલા વર્ષો બાદ પણ સાબરમતી નદીના પ્રદૂષણમાં કોઈ સુધારો નથીઃ હાઈકોર્ટ 375 એમએલડીના ત્રણ નવા એસટીપીનો … Read More

સાબરમતીને પ્રદૂષિત કરતા 672 એકમોના વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપવા માટે કોર્પોરેશનનો ટોરેન્ટ પાવરને પત્ર

જીપીસીબી અને એએમસીને હાઈકોર્ટ દ્વારા નદીમાં થતા પ્રદુષણને નિયંત્રિત કરવાં માટે નક્કર પગલાં લેવાં કડક સુચનાઓ આપાઈ છે ઉધોગોનાં પ્રદુષિત પાણીનો જથ્થો AHSPA CETP પ્લાન્ટની ક્ષમતાથી વધું હોવાને કારણે કોમન … Read More

Sabaramati River Pollution Case: ટ્રીટ કરાયેલા પ્રદૂષિત પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છેઃ હાઈકોર્ટ

ભૂગર્ભજળ બદલે ઇન્ડસ્ટ્રીને તેણે જ ટ્રીટ કરેલું પાણી કેમ પરત આપવામાં નથી આવતું? – હાઈકોર્ટ ઉદ્યોગોને ટ્રીટ કરાયેલ પાણી પરત આપવા પર હજુ કોઈ અભ્યાસ થયો નથીઃ જીપીસીબી સાબરમતીમાં પ્રદૂષણને … Read More

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news