કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધતા ઘઉં, જીરૂ અને ચણાના પાકને થયેલ નુકશાન

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અને ખેતીને માઠી અસર થઈ રહી છે. ભર શિયાળે તેજ પવનો સાથે વરસાદ પડતા વાતાવરણમાં શિતલહેર છવાઈ જવાથી થરથર … Read More