મધ્યપ્રદેશના ભોપાલના સતપુડા ભવનમાં આગ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના સતપુડા ઈમારતમાં લાગેલી આગને ૧૪ કલાક બાદ કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે રાખવામાં આવેલી સરકારી ફાઈલો બળીને રાખ થઈ ગઈ હતી. … Read More