૨૦૩૦ સુધીમાં ૮૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ગુજરાતની આગેકૂચ

ગાંધીનગરઃ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યએ ઘણી પહેલો સફળતાપૂર્વક સંપન્ન કરી છે, જેમાં ચારણકામાં ગુજરાત સોલાર પાર્ક (૭૦૦ મેગાવોટ), ભારતનો … Read More

સ્ટીલ ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પગલાં પર ભાર

નવી દિલ્હી: કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ભારતમાં સ્ટીલ ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જનનું સ્તર ઘટાડવા અને ગ્રીન સ્ટીલ માટે મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા શુક્રવારે … Read More

સરકારે મોટી બેટરીના ઉત્પાદન પર રૂ. 3760 કરોડની સબસિડી આપવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હી:  દેશમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટી બેટરીના ઉત્પાદન પર રૂ. 3760 કરોડની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય … Read More

વિશ્વમાં પ્રદૂષિત હવાને કારણે દર વર્ષે 7 મિલિયન લોકો અકાળે મૃત્યુ પામે છે

જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે બુધવારે 6 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે વિશ્વભરમાં પ્રદૂષિત હવાના કારણે દર વર્ષે 7 મિલિયનથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે. એન્ટોનિયો ગુટેરેસે … Read More

વિશેષઃ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના યાત્રાધામોમાં ૧૫,૦૦૦ કિલોવોટથી વધુ સૌરઊર્જાનું ઉત્પાદન

૨૦ ઓગસ્ટ –  ભારતીય અક્ષય ઊર્જા દિવસ ગુજરાતમાં આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્ર- યાત્રાધામો બની રહ્યા છે અક્ષય-ઊર્જાના કેન્દ્રબિંદુ ગુજરાતી પ્રજાના આદ્યાત્મિક ઊર્જાના કેન્દ્રબિંદુ એવા યાત્રાધામો સૌર-ઊર્જા ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા … Read More