રાપરના પલાંસવા નજીક નર્મદાની કેનાલ તોડી પાડ્યાનો આક્ષેપ, દોડતું થયું નર્મદા તંત્ર

વાગડ વિસ્તારની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં હાલ નર્મદાના નિર પૂરબહારમાં વહી રહ્યા છે. જેના પાણીનો ખેડૂત વર્ગ લાભ લઈ રહ્યા છે. ત્યારે રાત્રિ દરમ્યાન આડેસરથી ગાગોદર જતી પેટા કેનાલમા … Read More