રાજકોટમાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
રાજકોટના ગોડાઉનના માલીક અતુલ પતિરાએ જણાવ્યું હતું કે, અમે દુકાનમાં હતા એ સમયે અમારા પાડોશીએ અમને જાણ કરી કૅ અમારા ગોડાઉનમાંથી ધુમાડા નીકળે છે. એ માટે અમે તપાસ કરવા આવ્યા … Read More
રાજકોટના ગોડાઉનના માલીક અતુલ પતિરાએ જણાવ્યું હતું કે, અમે દુકાનમાં હતા એ સમયે અમારા પાડોશીએ અમને જાણ કરી કૅ અમારા ગોડાઉનમાંથી ધુમાડા નીકળે છે. એ માટે અમે તપાસ કરવા આવ્યા … Read More
રાજકોટમાં રોગચાળો બેકાબુ છે અને તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે. પરંતુ વાસ્તવિક આંકડો જુદો છે. શહેરમાં રોગચાળાને અટકાવવામાં તંત્ર ઉણું ઉતર્યુ છે અને પૂર્વ વિસ્તારમાં ગંદકીને કારણે સ્થિતિ … Read More
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર આપેલ યાદીમાં જણાવ્યા મુજબ આજે શહેરના કુલ ૩ વોર્ડમાં પાણીકાપ અંગે જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોન અંતર્ગત ભાદર ડેમની નજીક લીલાખા ગામ પાસે ૯૦૦ … Read More
શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામા પર રજૂઆત કરવામાં આવી છે. ૧૫ વર્ષથી જુના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. … Read More
રાજકોટ મહાપાલિકાના ચોપડે ૧૯૧૭થી ૨૦૨૦ સુધીનો વરસાદ નોંધાયેલો છે અને તેમાં સૌથી વધુ વરસાદ ૨૦૧૯માં ૧૫૨૮ મી.મી. યાને કે ૬૧ ઈંચ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનનો ૧૩૨૨ મી.મી. … Read More
મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વેશ્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલેશ મિરાણી, … Read More
રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી ૧થી ૫ સપ્ટેમ્બર દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું … Read More
રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમ-૧માં ૨૭ ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી ડેમ-૧માં ૫૦ ટકા પાણી છે. ત્યારે જો … Read More
કિસાન સંઘ આજે મોટી સંખ્યામાં રાજકોટના મેટોડા વિસ્તારમાં આવેલી કલેક્ટર કચેરીએ ધસી ગયો હતો. કિસાન સંઘે રાજકોટના કાલાવડ રોડ નજીક મેટોડા વિસ્તારની ફેક્ટરીઓમાંથી પ્રદૂષિત પાણીનો અયોગ્ય નિકાલ કરતો હોવાનો દાવો … Read More
રાજકોટ શહેરની ભાગોળે વાજડી પાસે નિરાલી રિસોર્ટની પાછળ ઓરડીમાં પાંચ દિવસ પૂર્વે ભભૂકેલી રહસ્યમય આગમાં દાઝેલા ૮ પૈકી ૨ શ્રામિકોના સારવારમાં મોત થયા છે, જયારે હજુ એકની હાલત ગંભીર હોવાનું … Read More