શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રૂ. ૨૬૫૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ : શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં … Read More

વિકાસ એ ગુજરાતનો મિજાજ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યની ઉધોગ નીતી ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફ લોકોની આશા-આકાંક્ષાઓને નવી દિશા આપનારી ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુ હિસ્સો ગુજરાત … Read More

રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે: મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યની તમામ સરકારી જમીનનું સુચારુપણે વ્યવસ્થાપન થાય તે માટે મહેસૂલ વિભાગ કટિબધ્ધ મહેસૂલ વિભાગે નાગરિકોને તમામ મહેસૂલી સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે મળે તેની વિશેષ કાળજી રાખી, જેને પરિણામે મહેસૂલ … Read More

ઉત્તર દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11ના મોત, ચાર ઘાયલ

નવી દિલ્હી: ઉત્તર દિલ્હીમાં અલીપુરના દયાલપુર બજારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ અને કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હોવાના … Read More

શા માટે કાશ્મીરના બેટ ઉત્પાદકો વિલોના વૃક્ષના વાવેતર માટે કરી રહ્યાં છે અપીલ

શ્રીનગરઃ કાશ્મીરમાં બેટ ઉત્પાદકોએ ઉદ્યોગને બચાવવા માટે મોટા પાયે વિલો વૃક્ષારોપણ શરૂ કરવા માટેસરકારને વિનંતી કરી છે. તાજેતરના વર્ષોમાં કાશ્મીરમાં ક્રિકેટ બેટની માંગ ખર્ચ અસરકારકતાને કારણે વધી છે. કાશ્મીરના ક્રિકેટ … Read More

બિન ઉપજાઉ બની રહી છે ધરતીઃ ઓર્ગેનિક કાર્બન ૨થી ૨.૫ ટકાથી ઘટીને આજે ૦.૨થી ૦.૫ ટકા થઇ ગયો

ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે, ખેતીમાં ઉપયોગ લેવાતા રાસાયણિક ખાતર અને દવાના કારણે … Read More

ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે ગ્રીન બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો

સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સ્યુએજ વોટરનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજીત ઉપયોગ કરાશે ગ્રીન … Read More

સામાન્ય માણસ નિરાશ, રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 ટકા પર યથાવત

મુંબઈ:  આર્થિક પ્રવૃત્તિઓ અને ફુગાવામાં ચાલી રહેલી તેજી પર નજર રાખીને, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ ગુરુવારે સતત છઠ્ઠી વખત પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો, જેનાથી વ્યાજદરમાં ઘટાડા … Read More

મધ્યપ્રદેશઃ હરદામાં ફટાકડાની 12 ફેક્ટરીઓ સીલ કરી દેવામાં આવી

હરદાઃ મધ્ય પ્રદેશના હરદામાં, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટને કારણે થયેલા જાનહાનિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી અહીં કાર્યરત 12 ફટાકડાના કારખાનાઓને સીલ કરી દીધી છે. સત્તાવાર માહિતી અનુસાર, જિલ્લા મુખ્યાલયના … Read More

પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વૈશ્વિક નેતૃત્વની જરૂર

નવી દિલ્હી: ઉપ રાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડે બુધવારે તમામ સ્તરે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા વૈશ્વિક નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ સિદ્ધાંતોને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news