કેડીલાનાં રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં પોલીસે નોટીસ પાઠવી, અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા

અમદાવાદઃ કેડીલાનાં રાજીવ મોદી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પછી સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ પાઠવવામાં આવી છે. નિવેદન … Read More

સફાળા જાગ્યા બાદ તંત્રએ ખોરાકની રેકડીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી 65 જેટલી રેકડીધારકોને નોટીસ ફટકારી

રાજપીપળાઃ રાજપીપળામાં રેંકડી ઉપર અખાદ્ય ખોરાક પીરસવાના મામલા બાદ પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રાજપીપળા નગરપાલિકાની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ૬૫ જેટલી રેંકડીધારકોને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ … Read More

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઓદ્યૌગિક વસાહતની ચાર કંપનીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી

ચોમાસાની ઋતુનો ગેરફાયદો ઉઠાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી વસાહતમાં તેમજ નજીકની ખાડીઓમાં છોડતા હોય છે, જેને લઇને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news