મહત્વની બાબતઃ સામાન્યતઃ ઔદ્યોગિક એકમમાં લાગેલી ભીષણ આગના કિસ્સામાં જીપીસીબી દ્વારા એકમને દંડ સાથે કલોસર નોટિસ આપવામાં આવે છે
મહાલક્ષ્મી ફેબ્રિકમાં આગથી વાતારણમાં ફેલાયેલા પ્રદૂષણને જીપીસીબી દ્વારા માપવામાં ન આવ્યું હોવાની લોકોમાં ચર્ચા, જો માપવામાં આવ્યું હશે તો આંકડા બહાર આવે ત્યારે જાણી શકાશે વાસ્તવિક પ્રદૂષણની વિગતો કંપની રહેણાંક … Read More