નારાયણા બિઝનેસ સ્કૂલ નવીન મેનેજમેન્ટ (વ્યવસ્થાપન) પદ્ધતિઓ પર 04 ડિસેમ્બર, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય પરિષદ આયોજિત કરશે

અમદાવાદ: વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિદ્વાનોને નવીન મેનેજમેન્ટ પદ્ધતિઓ સંબંધિત જ્ઞાન તથા વિચારોને વહેંચવા માટે એક મંચ પ્રદાન કરવા માટે કે જે તેમને સમાવેશી વિકાસમાં મદદ કરશે તેને નારાયણા બિઝનેસ સ્કૂલ … Read More