8મીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, 10મીએ મોદી જવાબ આપશે
નવી દિલ્હી: લોકસભામાં મોદી સરકાર સામે વિપક્ષી પક્ષોના ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મોનસૂન સત્રના અંતે 8, 9 અને 10 ઓગસ્ટના રોજ ચર્ચા થશે. અહીં યોજાયેલી બિઝનેસ … Read More