અંજારના લાખાપર પાસે પાઈપલાઈનમાં લીકેજથી પાણીનો વ્યય

કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી વહન કરતી ગુજરાત વોટર ઇન્ફ્રા.ની પાણીની પાઇપ લાઈનમાં સમયાંતરે ભંગાણ સર્જાતું રહે છે, જેના કારણે હજારો-લાખો લીટર પાણીનો વ્યય થતો હોય છે. તંત્ર દ્વારા લિકેજના સમારકામ … Read More