દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં લાગી આગ,ICUના ૬૦ દર્દીને બચાવાયા

ફાયર વિભાગની ૯ ગાડીઓએ આગને કાબૂમાં લીધીદિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારના પહોરમાં જમાં આગ ફાટી નીકળી. આગ હોસ્પિટલના પ્રથમ માળના મેડિસિન વિભાગમાં સવારે ૬.૩૫ લાગી હતી. તે ધીમે-ધીમે ૐ … Read More

રાજકોટ-ગોંડલ હાઇવે પર કોટન રોલના કારખાનામાં આગ લાગતા ચકચાર

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા હાઇજિંગ ઇન્ડસ્ટ્રીઝના કોટન રોલ બનાવવાના કારખાનામાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આથી ગોંડલ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ૩ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરના … Read More

નાગરવાડા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન લિકેજ થતા આગથી અફડાતફડી મચી

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગમાંથી આગની જ્વાળાઓ નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઇ હતી. ગેસ પાઇપલાઇન લીકેજ થવાથી આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવવા સતત એક કલાક … Read More

ધોરાજીના ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા અફડાતફડી સર્જાઇ

રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરામાં આવેલા ઉર્સનાં મેળાના મેદાન પાસે ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો … Read More

૧૦૪ હેલ્પલાઇન વાનમાં આગ લાગતા ચકચારઃ મોટી જાનહાનિ ટળી

રાજકોટમાં કોટેચા સર્કલ નજીક ૧૦૪ હેલ્પલાઇન વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી ડ્રાઇવરે સમય સુચકતા વાપરી વાન ઉભી રાખી દીધી હતી. બાદમાં વાનમાં રહેલો સ્ટાફ તુરંત જ બહાર નીકળી … Read More

દમણના ડાભેલ વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી

દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી કંપનીમાં આજે મળસ્કે આગ સળગી ઉઠી હતી. જ્વલંતશીલ પ્રવાહીના જથ્થાને કારણે આગ વધુ તીવ્ર બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. દમણ, … Read More

બિહારઃ ઘરમાં આગ લાગતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા

બિહારના કિશનગંજમાં આગનું તાંડવ જાેવા મળ્યું. એક મકાનમાં અચાનક આગ લાગવાના કારણે પરિવારના પાંચ સભ્યોનું મોત નીપજ્યું છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ છે. સમગ્ર મામલો સલામ કોલોની વિસ્તારનો છે. … Read More

ગાંધીનગરમાં સતત બીજા દિવસે આગનો બનાવ

સેક્ટર-૧૪માં હાઉસિંગ બોર્ડના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી ગાંધીનગરમાં શુક્રવારે સેક્ટર-૧૬માં આવેલી હોટલમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ શનિવારેગાંધીનગરના સેક્ટર-૧૪માં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનના વીજ મિટરમાં શોર્ટ સર્કિટના … Read More

પાલિતાણાના કંજરડા ગામે લાગેલી આગ ૧૪ કલાક બાદ કાબૂમાં

પાલીતાણાના કંજરડા અને અદપરના ડુંગર વચ્ચે ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને કાલ બપોરની આગ લાગી હતી. જેમાં આજે સવારે આગ … Read More

એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમા આગ, સાત લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યું કર્યું

અમદાવાદ શહેરના એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ લાગતા બિલ્ડીંગમા કેટલાક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news