સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવી અધધ કહી શકાય એટલી ૧૭ વીઘા જમીન ખુલ્લી કરવામાં તંત્રને સફળતા મળી

જૂનાગઢઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરી છે. દ્વારકામાંથી મોટાપાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું કામ … Read More

ગાયબઃ જ્યાં બતક તરી રહ્યાં હતા તે બિહારના દરભંગામાં આવેલું તળાવ રાતોરાત ગાયબ થઇ ગયું

બિહારના દરભંગામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંનું એક તળાવ રાતોરાત ગાયબ થઈ ગયું છે. એક દિવસ પહેલા જ્યાં સાંજ સુધી તળાવમાં પાણી ભરાયેલું હતું અને બતક તરી રહ્યા … Read More