ગોંડલ પંથકમાં ૧.૮ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જિલ્લાના ગોંડલ પંથકમાં ગુરૂવારના રોજ સવારે ૭.૫૫ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ૧.૮ની હતી અને કેન્દ્ર બિંદુ ગોંડલથી પશ્ચિમેં ૨૯ કિલોમીટર દૂર એટલે કે, જેતપુરના પાંચપીપળા ગામે ભૂગર્ભમાં … Read More

બનાસકાંઠાની ધરા ધ્રૂજી, પાલનપુરથી ૩૯ કિ.મી. ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રૂજતી રહે છે. ત્યારે હવે બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો બપોરે અનુભવાયો હતા. બનાસકાંઠાના પાલનપુરથી ૩૯ કિ.મી.ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું … Read More

જાપાનમાં ૬,૩ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ : સુનામીની કોઈ ચેતવણી નહીં

જાપાનના આઓમોરી પ્રીફેકચરમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સ્થાનિક સમય મુજબ … Read More

ગુજરાત ફરી ભૂકંપથી ધણધણ્યુ,૪.૩ની તીવ્રતાના આંચકા

આજે બપોરે રાજ્યના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમા સુરત, વડોદરા, ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરત અને ભરૂતની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો … Read More

ગુજરાત ફરી ભૂકંપથી ધણધણ્યુ,૪.૩ની તીવ્રતાના આંચકા

સુરત,વડોદરા,ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું, હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકો ડરના માર્યા નીચે દોડીને આવી ગયા આજે બપોરે રાજ્યના કેટલાક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news