અર્થ અવરઃ દિલ્હીવાસીઓએ ૩૩૪ મેગાવોટ વીજળી બચાવી

પૃથ્વીને બચાવવા માટે દિલ્હીમાં શનિવારે અર્થ અવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીવાસીઓએ રાતે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ કલાક સુધી બિનજરૂરી લાઈટ્‌સ અને વીજ ઉપકરણો બંધ રાખ્યા હતા. સ્વેચ્છાએ અર્થ અવરમાં … Read More

શતાબ્દી એક્સપ્રેસના કોચમાં ભયંકર આગ લાગતા ચકચારઃ તમામ મુસાફરો સુરક્ષિત

મોટી જાનહાનિ ટળી,આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના એક કોચમાં ભયંકર આગ લાગી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કહેવાય છે. રાહતની વાત એ છે કે … Read More

બ્લાસ્ટમાં ચાર થી પાંચ કારને નુકસાન થયુ હોવાના અહેવાલ

દિલ્હીમાં ઇઝરાયેલ એલચી કચેરી પાસે આઇઇડી બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસમાં થયેલા વિસ્ફોટોથી થોડા સમય માટે અફરાતફરી સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ નજીવો … Read More

દિલ્લીમાં રિક્ટર સ્કેલ પર ૨.૮ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા

રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૮ માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે ૯.૧૭ વાગે અનુભવાયા … Read More

સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની ૮ ગાડીઓએ મેળવ્યું નિયંત્રણ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સંસદ માર્ગ પર સ્થિત આકાશવાણી ભવનના પહેલા માળે આગ લાગી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યુ કે આગથી કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. માહિતી … Read More

દિલ્હીના મયુર વિહારમાં ૨૦ કાગડાનાં મોત, બર્ડ ફ્લુ એંગલની તપાસ

દિલ્હી સરકારે પક્ષીઓની નોંધપાત્ર હાજરી હોય તેવા સ્થળોએ કડત તપાસ માટે ટીમ તૈનાત કરી દિલ્હીના મયુર વિહાર ફેઝ થ્રી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસમાં ૨૦ કાગડાંના મોત થયા હોવાનું જણાતા બર્ડ … Read More

માઉન્ટ આબુ -૪.૪ ડિગ્રી સાથે ઠંડુગાર, દિલ્હીમાં ૧.૧ ડિગ્રી સાથે રેકોર્ડ બ્રેક ઠંડી

દિલ્હીમાં છેલ્લા ૧૪ વર્ષમાં સૌથી ઓછુંનવા વર્ષની શરૂઆતની સાથે જ ઉત્તર ભારતમાં શીતલહેર જાેવા મળી. દિલ્હીમાં પારો ૧.૧ ડિગ્રી સુધી ગગડ્યો છે. આ છેલ્લા ૧૪ વર્ષમાં સૌથી ઓછું છે. ઘણા … Read More

દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૦ને વટાવી ગયો, પ્રદૂષણમાં બેફામ વધારો

પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ બેફામ વધી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હી અને એનસીઆરમાં ઘણાં સ્થળે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૦ના આંકને વટાવી ગયો હતો. વહેલી સવારે ધૂમ્મ્સ જેવું પ્રદૂષણ એટલું … Read More

તમામ સરકારો સાથે મળીને કામ કરે તો ૪ વર્ષમાં પ્રદુષણ થઇ જશે ખતમઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, દિલ્હીની સરકાર ભૂસરામાંથી નીકળતા પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે તમામ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news