બાવળાનાં ઢેઢાળ ગામે આવેલી શ્રી કેમિકલ ફેક્ટરીમાં ૨ શ્રમિકનાં મોત

બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી અમદાવાદ: અમદાવાદના બાવળાની એક ખાનગી કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના … Read More

ધોળકા કેડિલા કંપનીના બાથરૂમની અંદર ગેસ કેમ બન્યો? મહિલા કર્મચારીના મોતનું કારણ ક્યારે થશે ઉજાગર?

મોત કયા ગેસના કારણે થયું છે એ પીએમ રિપોર્ટથી સાબિત થઈ શકે છે ડોમેસ્ટિક પાણીની જગ્યાએ અન્ય કેમિકલ વેસ્ટ પાણી ખારકુવામાં વહાવવામાં આવતું તો નથી ને? સંબંઘિત તંત્રના અધિકારીઓ ગેસ બનવા પાછળનું કારણ શું … Read More

હજીરાની AMNS કંપનીમાં વિસ્ફોટ સાથે આગ પ્રસરી, ૪ કર્મચારીઓના મોત અને અન્ય લોકો ઘાયલ થયા

સુરતઃ વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AMNS ઈન્ડિયા કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં … Read More

ગાંધીધામમાં મીઠીરોહર ગામ નજીક વેલ્ડિંગ કરતાં સમયે ગેસનું ટેન્કર ફાટી જતાં બ્લાસ્ટ, એકનું મોત

ગાંધીધામ: ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામ નજીક હાઇવે ઉપર બપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જારદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતાં સમયે બની … Read More

સ્પેન્ટ એસિડનો ઉપયોગ + ખોટી પ્રક્રિયાઓ = ગોઝારી-ગંભીર ઘટનાઓ

રૂલ-૯ની મંજૂરી મેળવ્યાં વગર આવી રીતે સ્પેન્ટ એસિડનો ઉપયોગ કરવાથી નામદાર એનજીટી તથા સુપ્રિમ કોર્ટના કાયદાનો ભંગ યોગ્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)થી સજ્જ ન હોય તેવા કામદારો બની શકે છે … Read More

સ્પેન્ટ એસિડનો રૂલ-9ના કવચ હેઠળ ગેરકાયદેસર નિકાલ?

જીપીસીબી રૂલ-9ની મંજુરી હેઠળ થતા સ્પેન્ટ એસિડના નિકાલના મોનીટરીંગમાં અસમર્થ મંજુરી કરતા વધુ સ્પેન્ટ એસિડના જથ્થાનો નિકાલ કે ઉપયોગ થાય છે તે જીપીસીબી દ્વારા ચકાસવામાં આવે છે કે કેમ?  સ્પેન્ટ … Read More

નારોલ ગેસ ટ્રેજેડીઃ મૃતકના પરિવારજનોના કંપની બહાર ધરણા, ન્યાય માટે તંત્ર સમક્ષ માંગ

કંપનીએ મૃતકના પરિવારને વળતર ચૂકવવાની ચોખ્ખી ના ભણી મૃતકના પરિવારજનો કંપની બહાર ધરણા પર બેસી ન્યાય માટે લગાવી ગુહાર ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વિકારવા પરિવારજનો ઇન્કાર અમદાવાદઃ દિવાળીના … Read More

વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ

નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. … Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 કામદારોના મોત, 36 ગંભીર રીતે દાઝ્યા

અનાકપલ્લેેઃ આંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં બુધવારે બપોરના સમયે એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન યુનિટમાં કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા … Read More

99 ટકા માણસો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે, જેના કારણે અંદાજિત 8 મિલિયન અકાળ મૃત્યુ થાય છે

આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સ્વચ્છ હવામાં રોકાણ કરવું જોઈએ: ગુટેરેસ સંયુક્ત રાષ્ટ્ર: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સ્વચ્છ હવામાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news