વિશ્વના ટોપ ૨૦ સંક્રમિત શહેરોમાં ભારતના ૧૫ શહેરો

દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ રોજબરોજ વણસી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અંદર દેશમાં રેકોર્ડબ્રેક ૨૧૬૬૪૨ લોકો સંક્રમિત થયા છે. ગયા વર્ષે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો એક દિવસનો મળેલો … Read More

કોરોનાનાં વધતા કેસ વચ્ચે હવે કમોસમી વરસાદની હવામાનની આગાહી

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં તપતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યનાં … Read More

દેશમાં સૌથી વધુ યુવાઓ ઉપર એટેક કરી રહ્યો છે કોરોના

ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના મુખ્ય દેશોમાં કોરોનાના કહેરથી હવે સૌથી વધારે યુવાઓ અસરગ્રસ્ત થઇ રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના બ્રિટીશ, દક્ષિણ આફ્રીકન અને બ્રાઝીલીયન વેરીયન્ટ જોવા મળ્યા છે. દિલ્હી … Read More

નીતિ આયોગના સભ્યએ આયુર્વેદની મદદ લેવા આપી સલાહ

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે, જ્યાં હવે દરરોજ આશરે ૧.૮૦ લાખ કેસ નોંધાય છે. ઘણા બધા કેસોને કારણે હવે હોસ્પિટલોમાં પથારી અને દવાઓ પડી રહી છે. … Read More

દેશમાં કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં રેકોર્ડ ૧.૮૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા

દેશભરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે અને કેસની સંખ્યાની સાથે જ મૃતકઆંક પણ ઉંચો જઈ રહ્યો છે. દેશમાં પહેલી વખત રેકોર્ડ સમાન ૧.૮૫ લાખથી પણ વધારે નવા કેસ સામે … Read More

જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીની ઝપટમાં છે. ત્યારે આ વચ્ચે હવે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંગળવારે માંગ કરવામાં આવી છે કે મહામારીનાં વધુ ફેલાવાને અટકાવવા બજારોમાં જીવતા જંગલી સ્તધાનરી પ્રાણીઓનાં … Read More

કોરોનાઃ ઈમ્યૂનિટી વધારતાં લીંબુ, આદુ, નારિયેળ અને સંતરાની માગમાં વધારો

કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણથી બચવા માટે લોકો ઘરેલું ઉપચાર કરી રહ્યા છે. ઉકાળો, લીંબુનું શરબત, નારિયેળ પાણી, હળદર-આદુ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ લોકો એકબીજાને સો.મીડિયા પર આપી રહ્યા છે. … Read More

ગુજરાત રસીકરણમાં બીજા સ્થાને, રસીકરણ એ રામબાણ ઈલાજ

દેશમાં કોરોનાનો બીજાે વોર શરૂ થઈ ગયો છે. જે પહેલા કરતા પણ વધુ ધાતકી સાબિત થયો છે. ત્યારે રામબાણ ઈલાજ માત્ર માસ્ક અને રસીકરણ છે. ત્યારે કોરોનાની મહામારીથી બચાવા માટે … Read More

“ફેસમાસ્ક”માં નેનો પ્લાસ્ટિકનો ઉપયોગ વિશ્વને કઈ ગર્તામાં ધકેલશે…..?

બે વર્ષ પહેલા ૫૦ માઈક્રોન નીચેની કોઈ પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરિણામે પ્લાસ્ટિક કચરો સહિતના મેદાનો,જાહેર ઉપયોગી સ્થળો, વહેતી નદીઓ, વોકળા, તળાવો, ફરવાના … Read More

ગાયના છાણ વડે હવન કરવાથી ૧૨ કલાક સુધી ઘર સેનિટાઈઝ રહે છેઃ ઉષા ઠાકુર

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કોરોના વાયરસથી બચવા માટે એક ખૂબ જ વિચિત્ર તર્ક આપ્યો હતો. ઉષા ઠાકુરે વૈદિક જીવનશૈલી અપનાવવા પર જોર આપતા કહ્યું હતું કે, “જો તમે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news