કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ખોડાણા ગામની પ્રાથમિક શાળામાં નાના ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો

પાટણઃ ૨૦૦૩થી‌‌ શરૂ થયેલ અનન્ય પરંપરા રૂપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં 72 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો

પાટણઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે … Read More

સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુંભારભ કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

શાળા પ્રવેશોત્સવથી આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છેઃ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્ય સરકાર … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સિદ્ધપુર ખાતે બાલાજી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં

સિદ્ધપુરઃ સિધ્ધપુરની જનતાની આરોગ્ય સુવિધાઓમાં એક નવું સોપાન એવી “બાલાજી  હોસ્પિટલ”ના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પોતાના સંબોધનમાં પોતાના … Read More

“શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી તેથી આવો સૌ સાથે મળીને યોગ કરીએ”:મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણઃ પાટણવાસીઓ આજે વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા. 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યુ છે. રજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી … Read More

યોગ દિવસઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાટણમાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગરઃ પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગદિને જયારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે આવતીકાલે 21 જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે ગુજરાત … Read More

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા જઈ રહ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે ૬૫ અરજીઓ મંજૂર કરી ૭૧,૫૦૧ ચો.મી સરકારી જમીન ફાળવાઇ

ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જન સુખાકારીના લાભો વધુને વધુ ઝડપી મળે એ આશયથી સરકારી કચેરીઓમાં બાંધકામોના નિર્માણ … Read More

ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૦૩ મેગા-ઈનોવેટીવ એકમોને રૂ.૪૭૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર: સમગ્ર દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ છે.રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટે સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. ગુજરાતમાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મેગા- ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય યોજના … Read More

જામનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો સામે છેલ્લા 1 વર્ષમા શ્રમ કાયદાના ભંગની 13 ફરિયાદ મળી

ગાંધીનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાના ભંગ અનવ્યે 13 જેટલી ફરિયાદો મળી છે. વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયને પૂછવામાં આવેલા એક પ્રશ્નના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news