પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિતના કાયદાઓમાં સુધારા કરવા જરૂરી: મંત્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિત   કાયદાઓમાં સુધારા કરી … Read More