બનાસકાંઠાના કાંકરેજમાં કૂવામાં ગેસ ગળતરઃ બેના ગૂંગળામણથી મોત

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા મોટા જામપુર ગામે મોડી સાંજે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં આવેલા બાયોગેસના કૂવામાં ઉતરેલા બે શખ્સોના ગૂંગળામણના કારણે મોત થયા છે. જ્યારે … Read More