નર્મદા ડેમમાં ૧૨ કલાકમાં પાણીની આવક ૪૭૭૭૫ ક્યુસેક થઈ

હાલમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સપાટી વધી છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો … Read More