સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં, નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી ગઈ

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર ૧૩૮ મીટરને પર થઈને પ્રથમવાર ૧૩૮.૬૮ મીટરે નોંધાઈ હતી, ત્યારે મુખ્યમંત્રીએ કેવડિયા ખાતે પહોંચી મા નર્મદાનાં વધામણાં કર્યાં હતાં. સવાર સુધીમાં ડેમની મહત્તમ … Read More