ચીન જવાની જરૂર નહીં હવે ભારતમાંથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન થઇ શકશે

કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, અત્યાર સુધી ભારત આ બંને સ્થળોના દર્શન માટે ચીન પર ર્નિભર હતું. ચીનની પરવાનગી મળ્યા બાદ … Read More