‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’: શ્રમયોગીઓના કલ્યાણ માટે ‘અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા’ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

ગત વર્ષે ‘શ્રમિક અન્નપૂર્ણા’ યોજના અંતર્ગત રૂ. ૫૪ કરોડના ખર્ચે કુલ ૧.૧૬ કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકારના ઇ-નિર્માણ પોર્ટલ પર ૩૦ હજારથી વધુ શ્રમિકોની નોંધણી બાંધકામ … Read More

અદાણી ટોટલ ગેસનું છેલ્લા ક્વાર્ટરમાં વોલ્યુમ 13% અને સમગ્ર વિત્ત વર્ષમાં વાર્ષિક ધોરણે 15% ઉંચુ રહ્યું 

CNG નેટવર્ક વધીને 647 સ્ટેશન PNG જોડાણો વધીને 9.63 લાખ ઘરોને સ્પર્શ્યો 26 રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશમાં 3,401 ઇવી ચાર્જિંગ પોઇન્ટ ઉભા કર્યા    ઓર્ગેનિક મેન્યુરના વેચાણ માટે “હરિત અમૃત” બ્રાન્ડ … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૫૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ એમ.ઓ.યુ હસ્તાક્ષર, ડ્રોન તાલીમ કેન્દ્રો તથા આઈટીઆઈના નવીન મકાનોનું વર્ચ્યુલી લોકાર્પણ કરાયું કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણીયાની વર્ચ્યુલ અને શ્રમ અને રોજગાર … Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ

ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા : વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથેની ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને … Read More

જીપીસીબીની ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ “ઓફલાઇન મોડમાં”

ઉચ્ચ પ્રદૂષણની સંભાવના ધરાવતા ઉદ્યોગો (રેડ કેટેગરી)એ નિયમિતપણે પર્યાવરણીય ડેટા સબમિટ કરવામાં નિષ્ફળ GPCB પર લિસ્ટેડ ઉદ્યોગોમાંથી 20 ટકાની ડેશબોર્ડ પર જરૂરી પેરામીટર ડેટા દર્શાવવામાં નિષ્ક્રિયતા રેડ કેટગરીના ઉદ્યોગો સર્વર … Read More

અંકલેશ્વરની પનોલીમાં ફરી એકવાર આગની ઘટના, એક કામદારની જિંદગી હોમાઇ

ભરૂચઃ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ઔદ્યોગિક સલામતીની નિયમોનું પાલનના ધજાગરા ઉડી રહ્યાં છે,  તેને લઇને લાગી રહ્યું છે કે શ્રમિકો કે કામદારોની જિંદગી … Read More

આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટા વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 8 લોકોના મોત

અનાકાપલ્લી: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. પ્રચંડ વિસ્ફોટ બાદ ભયાનક આગ લાગી હતી અને જેને લઇને અફરાતફરી મચી હતી. આ ઘટનામાં આગની … Read More

નાના એકમો માટેના CETPમાં મોટા એકમોની ગંદકીનું “શુદ્ધિકરણ”??

દાણીલીમડા CETP પુનઃશરૂ કરાવવામાં શા માટે મોટા એકમો દાખવી રહ્યાં છે રસ? પર્યાવરણના ભોગે કોના આશીર્વાદ હેઠળ ચાલી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ? ગેરકાયદેસર ચાલતા એકમોના વીજ વપરાશના બિલથી અનેક પ્રશ્નોના … Read More

આગના કારણે નારોલનું આકાશ કાળા ડિબાંગ વાદળથી છવાયું

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં  આકાશમાં કાળા વાદળો દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતુ. મસમોટો આકાર ધરાવતા આ કાળા ડિબાંગ વાદળોને  શહેરના દૂરના વિસ્તારમાંથી પણ જોઇ શકાતા હતા. લોકોમાં ચર્ચા હતી કે … Read More

અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક જામમાં ફસાયેલાઓને મહાપ્રસાદ વિતરણ

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. લોકો 10-20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાઈ ગયા છે. તેવામાં અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકોએ તેમની ભૂખ મીટાવવા સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news