સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં, નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી ગઈ

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર ૧૩૮ મીટરને પર થઈને પ્રથમવાર ૧૩૮.૬૮ મીટરે નોંધાઈ હતી, ત્યારે મુખ્યમંત્રીએ કેવડિયા ખાતે પહોંચી મા નર્મદાનાં વધામણાં કર્યાં હતાં. સવાર સુધીમાં ડેમની મહત્તમ … Read More

નર્મદા ડેમની જળ સપાટીમાં એક મહિનામાં ૯.૬૮ મીટરનો ઘટાડો

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં ૯.૬૮ મીટરનો ઘટાડો નોંધાયો છે. ૧ જૂનના રોજ નર્મદા ડેમની જળ સપાટી ૧૨૩.૩૮ મીટર … Read More

સરદાર સરોવર ડેમની જળ સપાટી ઘટીને ૧૧૬.૧૬ મીટર થઇ

કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા ૨૦ દિવસમાં સવા સાત મીટર ઘટી ગઇ છે. સતત વીજ મથકો ચલાવવામાં આવતા ૩૫ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે. જેથી … Read More