અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ ગયું, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, વરસાદમાં ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ તાત્કાલિક ધોરણે ૧૦ ઓક્ટોમ્બર સુધી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું જેને લઈને અમદાવાદમાં રસ્તાઓનું સમારકામ શરૂ થઈ … Read More

ન્યૂ મણિનગરમાં ખાડાથી પરેશાન વાહનચાલકોને અકસ્માતનો ભય

ન્યૂ મણિનગર વિસ્તાર જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી રહીશો રોડ રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાના મુદ્દે વલખાં મારી રહ્યાં છે. પાયાની સુવિધા પૂરી પાડવામાં તંત્રનું ઉદાસીન વલણ જાેવા મળ્યું છે. … Read More

રાજધાની ગાંધીનગરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડવાથી લોકો પરેશાન

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ચારેકોર રસ્તાઓમાં ખાડા પડવાની ફરિયાદો સામે આવી રહી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે એવામાં રાજધાની ગાંધીનગરમાં પણ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડવાથી લોકો … Read More