ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં, નવદંપતિને આપ્યા આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રથમ દિવસે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાને મંત્રી બલવંતસિહ રાજપૂતના દીકરાના સત્કાર … Read More