બાગાયત વૃક્ષોમાંથી ૧૬ લાખ કરતા વધુ વૃક્ષોને નુકસાન, ૧૪ ટકા સર્વે બાકીઃ ફળદુ

કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતુ કે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને વધુ નુકસાન પહોંચાડયું હતુ. કૃષિ વિભાગને બાગાયતી અને ખેતી પાકોને નુકસાન થયું છે. જયાં વધુ નુકસાન છે ત્યાંથી રિપોર્ટ મંગાવાયો … Read More

વિનાશકારી વાવાઝોડાઃ ખૂદ માનવજાતનું હાથના કર્યાનું પરિણામ છે કે શું…..?

દેશમાં કોરોના મહામારીએ  સમગ્ર દેશના લોકોને હચમચાવી નાખ્યા છે તો અનેકોને અધમૂઆ કરી નાખ્યા છે. આવા કપરા કાળમાં વાવાઝોડાએ ત્રાટકીને મોટાભાગના દરિયાકિનારા વિસ્તારોને ધમરોળી નાખી ભારે તબાહી મચાવવા સાથે કુદરતી … Read More

જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે ૨૦૭ વૃક્ષ કપાશે

જામનગરમાં ફ્લાયઓવર બનવા જઈ રહ્યો છે. તે સમાચાર સારા છે, પરંતુ આ ફ્લાયઓવર બનાવતા સમયે ૨૦૭ વૃક્ષ કાપવામાં આવશે. તે સમાચાર સારા ન કહી શકાય. એક તરફ વૃક્ષો બચાવવાની વાત … Read More