અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી

આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં.. અલાસ્કા: દુનિયાનો અંત જલ્દી જ આવવાનો છે, આ દુનિયા ક્યારેય તબાહ થઈ જશે તે કહેવાય નહિ, કારણ કે દુનિયાને તબાહ કરતો મોટો … Read More

પર્યાવરણને લઇને લગાવામાં આવેલા દંડ વસૂલવામાં અધિકારીઓ બેદરકારી દાખવે છે

ગંગા અને યમુના નદીઓને સાફ કરવામાં આવશે તો દેશ માટે ઘણું મોટું કામ થશે નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ન્યાયિક સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલે 14 જુલાઈ શુક્રવારે પર્યાવરણને નુકસાન કરનારાઓ … Read More

યમુનાને સાફ કરવા માટે ‘આઈ લવ યમુના’ અભિયાનનો પ્રારંભ

નવી દિલ્હી: દિલ્હી સરકારે બુધવારે યમુનાને સાફ કરવા માટે આઈટીઓથી ‘આઈ લવ યમુના’ અભિયાન શરૂ કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલ્હીના પર્યાવરણ અને વન મંત્રી ગોપાલ રાયે કર્યું હતું. દિલ્હીની વિવિધ શાળાઓના … Read More

નદીઓને પ્રદૂષિત કરતા પાંચ એકમોને સીલ કરાયા

સહારનપુરઃ  ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સહારનપુર જિલ્લામાં હિંડોન નદીમાં પ્રદૂષણ ફેલાવતા પાંચ ઔદ્યોગિક એકમોને બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશ મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓની ટીમે સંબંધિત એકમોને … Read More

હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા

હાઈકોર્ટે રાજ્યભરની નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકતા આદેશો પસાર કર્યા છે. કોર્ટે રાજ્યની તમામ મ્યુનિસિપલ સંસ્થાઓને આદેશ આપ્યો છે કે તેઓ ભીના અને સૂકા કચરાનું … Read More

જોવાઈ રહી છે ભાગીરથની રાહઃ 64 કિમી લાબી હિરણ્યવતી નદી આજે સર્પલાઈનની જેમ વિકૃતિ બની ગઈ છે, પાણી પીવાલાયક નથી

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બૌદ્ધોની ગંગા હિરણ્યાવતી નદી તેના પુનઃસ્થાપન માટે સદીઓથી ભગીરથની રાહ જોઈ રહી છે. હજુ સુધી આ નદીના ઉદ્ધારના નામે કોઈ આયોજન કરવામાં નથી આવ્યું કે ન તો … Read More

બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં ૪૦ લોકો વહી ગયા, ૪ના થયા મોત

દુર્ગા વિસર્જનનો પ્રસંગ બંગાળના કેટલાંક પરિવારો માટે દુઃખના સમાચારો લઈને આવ્યો. બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલબજારમાં મોટી દુર્ઘટના ઘટી. માલબજારમાં આવેલી માલ નદીમાં દુર્ગા વિસર્જન દરમિયાન મળેલાં કરુણ સમાચારોએ સ્થિતિ ગમગીન … Read More

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ૧૫ દિવસ બાદ નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં ૨.૬૫ લાખ કયુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવધ રહેવા તાકીદ … Read More

સેનાના જવાનો સિંધુ નદીમાં લોખંડના ભારે ભાગો નાખ્યા, થોડા જ કલાકોમાં નદી પર પુલ બની ગયો

ભારતીય સેનાએ ફરીથી પોતાની યોગ્યતાને માન્યતા અપાવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એન્જિનિયરિંગમાં ભારતીય સેનાની શ્રેષ્ઠતા સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં સેનાના જવાનો લદ્દાખના … Read More

સાબરમતી નદી પરનો રોડ ધસમસતા પ્રવાહમાં ધોવાયો

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે, જેથી ધરોઈ ડેમમાંથી ૭૬ હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news