રાજકોટમાં આજી ડેમ ભરાતા ખેડૂતો ખુશઃ દિવાલ પડતા બેના મોત

શહેરમાં રવિવાર ના રોજ પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જ્યારે કે ગોંડલમાં ત્રણ … Read More

૩-૪ જૂને ભાવનગર, અમરેલી, રાજકોટમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

ગુજરાતના અમુક ભાગમાં હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યના … Read More

રાજકોટની ૮ હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની આઠ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજાેગોમાં હોસ્પિટલના સ્ટાફે … Read More

રાજકોટની મેંગો માર્કેટમાં વિકરાળ આગઃ અફરાતફરીનો માહોલ, લાખોનો માલ બળીને ખાખ

રાજ્યમાં હાલ આગની ઘટનાઓ વધી રહી છે, પછી તે હોસ્પિટલોમાં હોય કે, કંપનીઓમાંપ પણ હાલ રાજકોટમાં મેંગો માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. માર્કેટમાં આગ લાગવાની ઘટના … Read More

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પાણીની લાઇનમાં ભંગાણઃ હજારો લિટર પાણી વહી ગયું

રાજકોટમાં આજે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીની નદીની જેમ વહી ગયું હતું. જેને લઈને હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જો કે ઘટનાની જાણ … Read More

રાજકોટમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ

રાજકોટમાં વોર્ડ નંબર ૭માં આવેલા રામનાથપરા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા જોવા મળ્યાં હતા. જેને લઈને હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જો કે ઘટનાની જાણ … Read More

રાજકોટ-ગોંડલ હાઇવે પર કોટન રોલના કારખાનામાં આગ લાગતા ચકચાર

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા હાઇજિંગ ઇન્ડસ્ટ્રીઝના કોટન રોલ બનાવવાના કારખાનામાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આથી ગોંડલ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ૩ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરના … Read More

રાજકોટ માટે રાહતના સમાચારઃ ઉનાળામાં પાણીની તંગી નહિ સર્જાય

ભાદર ડેમમાંથી રાજકોટ,ધોરાજી,જેતપુર શહેરને પાણી મળશે ગુજરાતમાં બેસેતે ઉનાળે જ ઘણીવાર પાણીની તંગી વર્તાવા લાગે છે પણ રાજકોટ શહેર માટે સારા સમાચાર આવ્યા છે. આમ તો સૌરાષ્ટ્ર પંથકમાં બેસતે ઉનાળે … Read More

રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા તળિયાઝાટક

ઉનાળો શરૂ થતાં જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. રાજકોટ જિલ્લાના ૨૮ જળાશયો ૬૭ ટકા ખાલી થઈ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજી ૧ ડેમમાં ૬૨.૬૬ ટકા જ્યારે ન્યારી … Read More

ધોરાજીના ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા અફડાતફડી સર્જાઇ

રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરામાં આવેલા ઉર્સનાં મેળાના મેદાન પાસે ભંગાર બજારમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news