બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી

  હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રી બળવંતસિંહ … Read More

સાબરકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઇ

જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ, રસ્તાઓ તેમજ સિંચાઇ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લાના પદાધિકારીઓ … Read More

દબાણો દૂર કરી ૩ હેક્ટર જેટલા વિસ્તારમાં અંદાજે ૪૮૦૦ રોપાના વાવેતરનો પ્રારંભ

હિંમતનગરઃ “દબાણથી વન સુધી”ના આ વિચારને શક્ય બનાવતા આજે  વૃક્ષારોપણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક વનીકરણ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં આગવી પહેલ આદરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત હિંમતનગર હસ્તકની … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું ખાતમૂહુર્ત સંપન્ન

  શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્‍ચિંગ શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે મળશે સુવિધાયુક્ત હંગામી આવાસ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંત સિંહ રાજપૂતની પ્રોત્સાહક … Read More

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર

ફ્રાન્સઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ભારતના વિકાસ અને અર્થવ્યવસ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે. તેના આર્થિક અંદાજમાં, IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસના તેના અગાઉના અંદાજને વધારીને ૭ ટકા કર્યો … Read More

ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્‌લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી

ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ” ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે … Read More

૧૩ ભારતીયો સહિત ૧૬ ક્રૂ મેમ્બર સાથે યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબ્યું

ઓમાન: ઓમાન થી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જે મુજબ યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ … Read More

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ની તૈયારીઃ લોક-ઇન’ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં કરવામાં આવે છે એક રૂઢિગત હલવા સમારોહ

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ માટે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાનાં અંતિમ તબક્કાની ઉજવણી કરતો હલવા સમારંભ નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારામન તથા કેન્દ્રીય નાણાં રાજ્ય … Read More

ગ્લોબલ વોર્મિંગ માટે મહત્વપૂર્ણ એવા કાર્ય માટે ઇન્દોરે મેળવ્યું ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

ઈન્દોર:   મધ્યપ્રદેશના ઈન્દોરે એક જ દિવસમાં સૌથી વધુ વૃક્ષારોપણનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ વતી સ્વીકાર્યો હતો. ગઈકાલે મોડી સાંજે … Read More

સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજ કામ વખતે ત્રણ શ્રમિકોના ગૂંગળામણથી મોત, ક્યારે અટકશે આ શિલશિલો ?

અમદાવાદઃ સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામમાં ગેરકાયદેસર કાર્બેસેલ ખનીજ કામ દરમિયાન ત્રણ મજૂરોના ગૂંગળામણથી મોત થવાની એક દુર્ઘટના બનવા પામી છે. શનિવારે સાંજે બનેલી આ દુર્ઘટના સરકારી ખરાબાની જમીનમાં 100 ફૂટ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news