સિદ્ધપુર ખાતેથી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત

તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર તિરંગા યાત્રા દરમ્યાન “વંદે માતરમ્ અને ભારત માતા કી જય”ના જયઘોષથી ગુંજ્યું સિદ્ધપુર ************************************************************************************************ પાટણઃ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં … Read More

“વન મહોત્સવ એટલે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ” – મંત્રી બલવંતસિંહ રાજપુત

પાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા રાજયકક્ષાના 75માં વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે જિલ્લા કક્ષાના #VanMahotsav2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ  સાથે જ … Read More

એએમસીના CEO હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ એફિડેવિટ પર કોર્ટની માફી માંગે

અમદાવાદઃ સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદૂષણ મુદ્દે થયેલી સુઓમોટો અરજીમાં વધુ સુનાવણી દરમિયાન બુધવારે કોર્ટ મિત્ર હેમાંગ શાહ દ્વારા હાઈકોર્ટને એક વિડિયો દર્શાવવામાં આવ્યો હતો. જે પ્રમાણે અમદાવાદના હાંસોલમાં પૂરતી … Read More

અરવલ્લી જિલ્લામાં મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામા આવી

અરવલ્લી: આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. ગુજરાતમાં આદિવાસી … Read More

કામદારોની સુરક્ષાની જોગવાઈ સાથેનું બોઈલર બિલ 2024 રાજ્યસભામાં રજૂ

નવી દિલ્હી:  વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે રાજ્યસભામાં બોઈલર બિલ 2024 રજૂ કર્યું, જે બોઈલરની અંદર કામ કરતા કામદારોની સુરક્ષાની જોગવાઈ કરે છે. વિધેયકમાં સો વર્ષ જૂના બોઈલર … Read More

ભરૂચમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી 1410 લિટર પ્રવાહી ટ્રેમાડોલ ઝડપાયું

ભરૂચ:  એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી લગભગ 1410 લિટર પ્રવાહી ટ્રામાડોલ ઝડપી પાડ્યું છે. એટીએસના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીના આધારે એટીએસ અને … Read More

ઈસરો 15 ઓગસ્ટે પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કરશે

ચેન્નાઈ:   ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 15 ઓગસ્ટના રોજ શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પરથી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) નો ઉપયોગ કરીને 175.5 કિલોગ્રામ વજન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ (EOS-08) લોન્ચ કરશે. … Read More

ગરવી ગુર્જરી સ્ટોરના સંચાલકો માટે રચાયેલ ગણવેશનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અનાવરણ કરાયું

આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી , ગાંધીનગર  ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા સ્થાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી ગાંધીનદર ખાતે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાઈ

આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી, એનઆઈએફટી ગાંધીનગર  ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો ગયો. આ કાર્યક્રમમાં સમગ્ર ભારત અને ગુજરાતમાંથી હેન્ડલૂમ … Read More

જાણો ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે કેવા લાભો

સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર વડોદરાના ગ્રિન સર્જીકલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news