કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાવ અંતર્ગત સિદ્ધપુર ખાતે વૃક્ષારોપણ કર્યું

પાટણઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કોઈટા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આવકારી શાળા પ્રવેશ કરાવ્યો

“ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તે‌ સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે”– ભુપેન્દ્રભાઈ પટેલ પાટણઃ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪”ના‌ બીજા દિવસે સરસ્વતી તાલુકાની કોઇટા ખાતે … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ખોડાણા ગામની પ્રાથમિક શાળામાં નાના ભૂલકાંઓને પ્રવેશ અપાવ્યો

પાટણઃ ૨૦૦૩થી‌‌ શરૂ થયેલ અનન્ય પરંપરા રૂપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં 72 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો

પાટણઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે … Read More

સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુંભારભ કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

શાળા પ્રવેશોત્સવથી આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છેઃ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્ય સરકાર … Read More

જળવાયુ પરિવર્તનને કારણે ફંગસ માનવજાતિ માટે નવી બીમારીઓ લઈ આવી શકે છે

જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે પૃથ્વી પર ભયાનક સંકટની ચેતવણી આપી ફંગસ લાવી શકે માનવોને મારવાની નવી બીમારી, ફંગસ બની શકે છે માનવ જાતિ માટે ખતરોઃ વૈજ્ઞાનિકે આપી ચેતવણી નવીદિલ્હીઃ એક જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે … Read More

અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ભીષણ ગરમીના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા

સાઉદી અરેબિયામાં તાપમાન ૫૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ,  લોકોને બહાર ન નીકળવાની સલાહ વોશિંગ્ટનઃ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એશિયા અને યુરોપમાં ગરમીના … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સિદ્ધપુર ખાતે બાલાજી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં

સિદ્ધપુરઃ સિધ્ધપુરની જનતાની આરોગ્ય સુવિધાઓમાં એક નવું સોપાન એવી “બાલાજી  હોસ્પિટલ”ના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પોતાના સંબોધનમાં પોતાના … Read More

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

“શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી તેથી આવો સૌ સાથે મળીને યોગ કરીએ”:મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણઃ પાટણવાસીઓ આજે વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા. 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યુ છે. રજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news