ઔદ્યોગિક અકસ્માતોઃ ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી કોની?

રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝાર ક્યારે અટકશે…!? રાજ્યમાં ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે જરૂરી મેન પાવર વિના DISHની હાલત કાંડા કપાયેલા હાથ જેવી ઔદ્યોગિક સલામતીના નિયોમોના … Read More

ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો

કિર્તીવર્ધન સિંહે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો નવી દિલ્હી: ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી (એમઓઇએફએન્ડસીસી) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પર્યાવરણ ભવન ખાતેની ઓફિસમાં … Read More

ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news