રાજ્યમાં સીઝનનો ૯૦% વરસાદ નોંધાયો
રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની … Read More
રાજ્યમાં બુધવારે મેઘ મહેર જારી રહેતા ૧૮૦ તાલુકામાં હળવાથી લઇને ભારે અને કેટલાક તાલુકામાં અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જળાશયો છલકાઇ જતા ડેમના દરવાજા ખોલવાની … Read More
લાતુરની ૧૦ પૈકીની ૬ તહસીલોમાં પાણી ભરાયા હતા. નદીઓ-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં પ્રશાસનને કહીને ધનેગાંવના મંજારા બાંધના ૧૮ ગેટ ખોલીને ૭૦,૮૪૫.૩૦ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે બુધવારે … Read More
અમદાવાદમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં પણ મંગળવારે સારો વરસાદ થશેસૌરાષ્ટ્ર અને દક્ષિણ … Read More
ગુજરાતમાં પાછલા ૧૦ દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે..રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં ૮૨.૪૧ ટકા વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૯૨.૭૫ ટકા વરસાદ નોંધાયો, તો ઉત્તર ગુજરાતમાં માત્ર ૬૬.૫૩ ટકા જ … Read More
વાવાઝોડાના કારણે ઓડિશામાં ૨૫ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદ સાથે અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ ના અહેવાલ પ્રમાણે ગુલાબ નામનું એક વાવાઝોડું … Read More
ગુજરાત રાજ્યમાં ચોમાસુ જામ્યું લાગે છે ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાની વાતો તો ક્યાંક વૃક્ષો પડી જવા, વિજળી પડી, પાકનું નુકશાન તો ક્યાંક ભૂવા … Read More
ગાંધીનગરમાં ગ-૪ પાસે બનાવવામાં આવનાર અન્ડરપાસના ખાડા ખોદી દેવામાં આવ્યા હતા કામ ચાલુ હતું ત્યાં ભારે વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાઈ જતાં કામ અટવાઈ ગયું હતું તેવી જ રીતે … Read More
ગાંધીનગરના દહેગામ તાલુકાની નગરપાલિકા દ્વારા ૩ મહિના પહેલા શહેરમાં ભૂગર્ભ ગટર માટેની પાઈપો નાખવામાં આવી હતી જે પાઈપો નાખ્યા બાદ પણ હુજ સુધી તે ખાડા સરખા કરવામાં આવ્યા નથી. જેના … Read More
ગુજરાત રાજ્યમાં જાણે હવે ચોમાસું બેઠું હોય તેમ લાગી રહ્યું છે. રાજયમાં ચારેકોર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમદાવાદમાં ધોધમાર … Read More
ઉત્તર પ્રદેશના જૌનપુરના સુજાનપુરામાં ભારે વરસાદને પગલે એક દિવાલ ધરાશાયી થતા ૩ લોકોના મોત થયા છે. તો બીજી તરફ બારાબંકીના રામસનેહી ઘાટમાં પણ આવી જ ઘટનામાં બે લોકોના મોત થયા … Read More