તમિલનાડુના ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર : આઈએમડી

ભારે વરસાદને કારણે રાજધાની ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસના કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. … Read More

દેશના ૭ રાજ્યોમાં ૧૮ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ૧૮મી નવેમ્બર સુધી માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે.ભારતીય હવામાન … Read More

તમિલનાડુ બાદ કેરળમાં ભારે વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના લીધે ધુમ્મસ છવાયું છે. તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૯૯ નોંધાયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીનું ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લો, જામા મસ્જિદ સહિત ઘણી … Read More

ફરી એકવાર ઉત્તરાખંડમાં તબાહી જોવા મળી : અનેક યાત્રાળુઓ ફસાયા

બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગથી પણ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ લામબગડ નાળામાં ફસાયેલી એક કારમાં સવાર લોકોને બીઆરઓએ બચાવ્યુ. ખરાબ મોસમને જોતા ચારધામ યાત્રા રોકી દેવાઈ છે. … Read More

કેરલમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન : ૨૬નાં મોત

કેરળમાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. ઓછામાં ઓછા ૨૭ મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે, વધુ ૨૧ લાપતા છે અને ઘણા લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે.છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ … Read More

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

દેશમાં સામાન્ય રીતે રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ૬ ઓક્ટોબરે દેશમાં ચોમાસાના વિદાયની શરૂઆત કચ્છ રાજસ્થાનના દક્ષિણી ભાગથી થઇ હતી. ભારતીય હવામાન ખાતાએ ૬ ઓક્ટોબરે જ … Read More

કેરળમાં ભારે વરસાદને કારણે તબાહી : ૧૮ના મોત

હવામાન વિભાગની ૧૯ ઓક્ટોબર સુધી વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ૧૮ ઓક્ટોબર સુધી પઠાણમથિટ્ટાના ગાઢ જંગલોમાં આવેલા સબરીમાલા અયપ્પા મંદિરમાં કોઈ યાત્રાળુઓને આવવા … Read More

ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. લલિત વસોયા એ કહ્યું કે ધોરાજી ઉપલેટાના ભાદર-૨, મોજ, વેણુ સહિતના ડેમો ઓવરફલો થયા અને ડેમમાંથી પાણી છોડવાને કારણે … Read More

ન્યૂ મણિનગરમાં ખાડાથી પરેશાન વાહનચાલકોને અકસ્માતનો ભય

ન્યૂ મણિનગર વિસ્તાર જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી રહીશો રોડ રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાના મુદ્દે વલખાં મારી રહ્યાં છે. પાયાની સુવિધા પૂરી પાડવામાં તંત્રનું ઉદાસીન વલણ જાેવા મળ્યું છે. … Read More

દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news