વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી દ્વારા કરાયેલ ૧૧ જેટલા વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગની ખાસિયતો
સંતુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારોને ease of doing businessનો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત … Read More